Author: 1nonlynews

આજથી ગુજરાતભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો તેમજ સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. તંત્ર, આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરીના વિરોધમાં સ્કૂલવર્ધી ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. સ્કૂલ વર્ધી એશોસિયનને નિર્ણય કર્તા હજરો વાલીઓ મુશ્કેલી મુકાયા છે. વાહન ચાલકોએ ઉચ્ચારી ચીમકી આજથી રાજ્યના 80 હજાર કરતા પણ વધારે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. એક તરફ ઉનાળુ વેકેશન પૂરુ થઈ ગયું છે અને નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ ગયું છે. ત્યારે આ હડતાળને લઈને વાલીઓનો હાલાકી ભોગવવી પડી રહી છે. હડતાળને પગલે પોતાના બાળકોને જાતે જ સ્કૂલમાં મૂકવા જવુ પડી રહ્યું છે. રિક્ષા-સ્કૂલવાન ચાલકોએ કાયદેસરની…

Read More

મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન તૂટી રહ્યું છે! ભાજપ અને NCP નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ ઉગ્ર; છગન ભુજબળે કંઇક દુ:ખદાયક કહ્યું મુંબઈ છગન ભુજબળે ભાજપ પર પ્રહારો કર્યા લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનમાં બધુ બરાબર થતું જણાતું નથી. પહેલા NCPએ કેન્દ્રીય રાજ્ય મંત્રી પદની ઓફરને ફગાવી દીધી અને હવે તેના નેતાઓ ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા છગન ભુજબળે ભાજપની સીટો ઘટાડવા પર પ્રહારો કર્યા છે. ભુજવાલે ભાજપની ટીકા કરી હતી RSSના નજીકના ગણાતા સાપ્તાહિક મેગેઝિન ઓર્ગેનાઈઝરમાં છપાયેલા લેખ પર પ્રતિક્રિયા આપતા છગન ભુજબળે ભાજપ પર નિશાન સાધ્યું છે. લેખમાં NCP સાથે ગઠબંધન કરવા…

Read More

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી તેમજ કેરળની વાયનાડ બેઠક જીતી છે. હવે તેમણે એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે, કારણ કે તેઓ એકસાથે બંને બેઠકો પરથી સાંસદ ન બની શકે. રાહુલ કઈ સીટ પરથી રાજીનામું આપશે તે અંગે અટકળો ચાલી રહી છે. આ સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાની સંસદીય ઇનિંગ્સ શરૂ કરશે તે અંગે પણ ઘણી અટકળો ચાલી રહી છે. એનડીટીવીએ તેના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહ્યું કે જો રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી રાજીનામું આપે છે તો કોંગ્રેસ પ્રિયંકા ગાંધી વાડ્રાને ત્યાંથી ઉમેદવાર બનાવી શકે છે. ગયા મંગળવારે રાહુલ ગાંધીએ તેમની બહેનની ચૂંટણી લડવાની વાતને…

Read More

તમે પાકિસ્તાનની સીમા હૈદર અને નોઈડાના સચિન મીનાની લવ સ્ટોરી તો સાંભળી જ હશે. હવે રાજસ્થાનના જેસલમેરમાં પણ આવી જ એક લવ સ્ટોરી સામે આવી છે. અહીં મહિલા અને તેના પ્રેમીએ દેશની સરહદો નહીં તો પ્રેમની હદ વટાવી દીધી. મહિલાને એક યુવક સાથે ઓનલાઈન પ્રેમ થઈ ગયો હતો. તે યુવક સાથે એટલી હદે પ્રેમમાં હતી કે તે તેના 5 બાળકો અને તેના પતિને છોડીને તેના પ્રેમી સાથે ગુજરાત ચાલી ગઈ હતી અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગી હતી. હવે જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો તો મહિલાએ કહ્યું કે તે તેના પ્રેમી સાથે રહેવા માંગે છે, તે તેના પતિથી કંટાળી ગઈ હતી.…

Read More

જ્યારે ભાજપ કેન્દ્રમાં બહુમતને સ્પર્શી ના શક્યો ત્યારે NDAમાં સામે પક્ષો પર તેની નિર્ભરતા વધી ગઈ. આ પક્ષોમાં ટીડીપી સૌથી મોટી પાર્ટી છે. તેની પાસે 16 સાંસદો છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં પણ ભાજપ અને ટીડીપીએ સત્તામાં વાપસી કરી છે. ચંદ્રબાબુ નાયડુ સરકાર બનાવવા જઈ રહ્યા છે. સરકારમાં ભાજપ પણ ભાગીદાર રહેશે. જો કે અહીં ટીડીપી પાસે એકલા હાથે બહુમતી છે. તેમ છતાં કેટલાક એવા મુદ્દા છે જેના કારણે ભાજપ સાથે તેનો બગાડ થઇ શકે છે.  આજે ચંદ્રબાબુ નાયડુના સીએમ તરીકે શપથ ચંદ્રબાબુ નાયડુ કેબિનેટના શપથ ગ્રહણ સાથે આજે આંધ્રપ્રદેશમાં ટીડીપીની આગેવાની હેઠળની એનડીએ સરકારની રચના થશે. સરકાર બન્યા બાદ તમામની નજર…

Read More

નવી કેન્દ્રીય કેબિનેટના 71 મંત્રીઓમાંથી 70 ટકા મંત્રીઓ એટલે કે 99 ટકા મંત્રી કરોડપતિ છે. તેમની સરેકાશ મિલકત 107.94 કરોડ રૂપિયા છે તેમ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું છે. એડીઆર જણાવ્યા અનુસાર સાત પ્રધાનોની મિલકતોનું મૂલ્ય 100 કરોડ રૂપિયાથી વધારે છે. કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન ડો. ચંદ્રશેખર પેમ્માસાની સૌથી ધનિ પ્રધાન છે. તેમણે 5705.47 કરોડ રૂપિયાની મિલકતો જાહેર કરી હતી. તેમની મિલકતોમાં 5598.65 કરોડ રૂપિયાની ચાલુ મિલકતો અને 106.82 કરોડ રૂપિયાની સ્થિર મિલકતોનો સમાવેશ થાય છે. કોમ્યુનિકેશન પ્રધાન અને ઉત્તર પૂર્વ વિસ્તારના વિકાસ પ્રધાન જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ ૪૨૪.૭૫ કરોડ રૂપિયા મિલકતો જાહેર કરી છે. તેમની…

Read More

લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસનું પ્રદર્શન અગાઉની લોકસભા ચૂંટણીની સરખામણીએ ઘણું સારું રહ્યું છે. 2019ની સરખામણીમાં આ વખતે કોંગ્રેસની બેઠકો બમણી થઈ ગઈ છે. આ સિવાય I.N.D.I.A. ગઠબંધને પણ 200થી વધુ સીટો મેળવી છે. કોંગ્રેસની સફળતાનો શ્રેય પાર્ટીના નેતાઓ આ વખતે કોંગ્રેસની સફળતાનો શ્રેય રાહુલ ગાંધીને આપી રહ્યા છે ત્યારે આ દરમિયાન રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીમાં સૌથી મોટી ખામી શું છે. રાહુલ ગાંધીની સૌથી મોટી ખામી જણાવી એક ઈન્ટરવ્યુમાં યોગેન્દ્ર યાદવે રાહુલ ગાંધી વિશે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીની સૌથી મોટી ખામી અંગે તેમણે કહ્યું કે, ‘અત્યાર…

Read More

બોડેલી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ ના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાયો ………………………… છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમા રહેતા મુસ્લિમ ખત્રી બાવીtસી સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ના પ્રોત્સાહન માટે પ્રોત્સાહન ઇનામ વિતરણ નો કાર્યક્રમ બોડેલીની એમ.ડી.આઈ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો આમ તો ગુજરાતભરમા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ ના પરિવારો રહે છે જેમાં બોડેલી વડોદરા આમોદ રાજપીપલા ડભોઇ પાવીજેતપુર અંકલેશ્વર ભરૂચ મા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના લોકોની વસ્તી ધરાવે છે આ સમાજની સૌથી વસ્તી બોડેલી ખાતે રહે છે છેલ્લા કેટલા વર્ષોથી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના વિદ્યાર્થીઓ એજ્યુકેશન ક્ષેત્રે ખૂબ હરણફાળ ગતિ થી આગળ વધી રહ્યા છે ત્યારે સમાજ ઉપયોગી તેમજ દેશના સર્વાંગી…

Read More

દેશમાં ગઠબંધન સરકારો ક્યારે બની, કેટલી સફળ રહી અને કેટલી તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શકી? 9 જૂને દેશને નવી સરકાર મળવા જઈ રહી છે. વારાણસીથી ચૂંટાયેલા સાંસદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. નરેન્દ્ર મોદીના પ્રથમ બે કાર્યકાળમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી, આ વખતે તેમને ગઠબંધન સરકાર ચલાવવાની છે. આ પહેલીવાર છે જ્યારે મોદી ગઠબંધન સરકાર ચલાવશે. આ પહેલા મોદી 2001 થી 20013 સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને 2014 થી 2024 સુધી વડાપ્રધાન હતા, જ્યારે ભાજપની બહુમતી સરકાર હતી. દેશના સંસદીય ઈતિહાસમાં 10 વર્ષ બાદ ફરી ગઠબંધન સરકારનો યુગ ફરી રહ્યો છે. જ્યારે કોઈ એક પક્ષ…

Read More

નરેન્દ્ર મોદીની શપથવિધિ આજે 9 જૂને સાંજે થવાની છે. તેઓ સતત ત્રીજી વખત દેશની સત્તા સંભાળશે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. 4 જૂને જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 240 બેઠકો મળી હતી. તે જ સમયે, સહયોગી પક્ષો સાથે એનડીએ ગઠબંધન 293 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. નરેન્દ્ર મોદીની ત્રીજી ઇનિંગ પોતાનામાં એક રેકોર્ડ છે. તેઓ સતત ત્રીજી વખત શપથ લેશે કે તરત જ તેઓ જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીની હરોળમાં સામેલ થઈ જશે. ચાલો જાણીએ કે દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પીઆર બેસનાર કોણ છે? જવાહરલાલ નેહરુ આઝાદી પછી જવાહરલાલ નેહરુ…

Read More