Author: 1nonlynews
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા. કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતોમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા માર્ચ 2022માં તપાસ કરાયેલી કંપનીએ 1350 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા અને તેને રાજકીય પક્ષોને દાનમાં આપ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં, SBIએ કહ્યું હતું કે 1 એપ્રિલ, 2019 અને ફેબ્રુઆરી 15, 2014 વચ્ચે વિવિધ મૂલ્યના કુલ 22,217 ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. તેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા રોકડ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે, SBI એ મંગળવારે ભારતના ચૂંટણી પંચને…
બંગાળના સીએમ મમતા બેનર્જીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીએમ મમતા બેનર્જી ઘાયલ છે. ટીએમસીએ તેના X હેન્ડલ પર આ માહિતી આપી છે. TMCએ લખ્યું છે કે અમારા અધ્યક્ષ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના માટે પ્રાર્થના કરો. સીએમ મમતાની એક તસવીર પણ સામે આવી છે, જેમાં તેમના કપાળમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું છે. તેને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર તેઓ તેમના ઘરમાં ડ્રોઈંગ રૂમમાં ચાલતા ચાલતા લપસી પડ્યા હતા અને ત્યાં કોઈક વસ્તુ નો ખૂણો માથામાં વાગ્યો હતો અને…
સ્ટોરી કન્ટેન્ટ : જ્યોતિ પટેલ સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશભાઈ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી.ચોંકાવનારી બબાત એ હતી કે અપહ્રુત મહેશ પટેલ પાસેથી એક કરોડ રુપીયા ની વસુલાત કર્યા બાદ અપહરનકારો રોડ પર ઉતારી ફરાર થઈ ગયાહતા. સનસનીખેજ અપહરણની ઘટનાની વિગત એવી છે કે સાણંદ બાર એસોસીએશન ના પ્રમુખ મહેશભાઈ દ્વારકાદાસ સાયન્સ સીટી અમદાવાદ ખાતે રહે છે. તેઓ બુધવારે સવારે નિત્યક્રમ મુજબ 11:00 કલાકે પોતાના નિવાસ્થાનેથી નીકળી સાણંદ તરફ આવવા નીકળ્યા હતા અને રોજની ટેવ મુજબ તેલાવ ગામ નજીક ગાયોને ઘાસચારો નાખવા ઉભા હતા ત્યારે, પાછળથી કોઈ સ્વીફ્ટ કાર આવી તેમની કારની આગળ કરી દીધી…
પ્રશાંત કિશોરના વિશ્લેષણ પર જનતા વિશ્વાસ કરે છે, અને દેશભરમાં ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે પ્રખ્યાત છે. ખ્યાતિ મેળવી છે. એમણે છેલ્લા કેટલાક વર્ષોમાં જુદાજુદા રાજકીય નેતાઓ સાથે કામ કરી તેમણે ભવ્ય જીત અપાવી આનં કમાયું છે. ક્યારેક તેઓ મમતા બેનર્જીના ચૂંટણી રણનીતિકાર પણ રહી ચૂક્યા છે. તેમણે એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપને આશ્ચર્યજનક રીતે TMC પર મોટી લીડ મળી રહી છે. પ્રશાંત કિશોરે કહ્યું, ‘હું અનુમાન લગાવી રહ્યો છું કે ભાજપ દરેક રીતે બંગાળમાં TMC કરતાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં બંગાળમાંથી ચોંકાવનારા પરિણામો જોવા માટે તૈયાર રહો જે ભાજપની તરફેણમાં આવશે. જો…
ગુજરાત બોર્ડની પરીક્ષા દરમિયાન હિજાબને લઈને વિવાદનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ભરૂચ પરીક્ષા કેન્દ્રમાં બની હતી, જ્યાં એક શાળાના શિક્ષકે બોર્ડની પરીક્ષા દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓનો હિજાબ કાઢી નાખ્યો હતો. આ પછી શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હોબાળા બાદ જિલ્લા શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. ખરેખર, આ ઘટના ગુજરાતના ભરૂચની લાયન્સ સ્કૂલ અંકલેશ્વરની છે. ગુજરાત બોર્ડની 10મા-12માની પરીક્ષા બુધવારે લેવામાં આવી હતી. ધોરણ 10નું ગણિતનું પેપર લેવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓનો હિજાબ ઉતારવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગણી કરનાર ફરિયાદીનું કહેવું છે કે બોર્ડ પરીક્ષા શરૂ થયાના…
ફોટા પાડવાની ફરીયાદનું કોલેજ સંચાલક તરફથી કોઈ નિરાકરણ નહિ ૪૨ દિવસ સુધી કોલેજના સંચાલકો તરફથી ન્યાય નહીં મળતા મહિલા કારકુન-વિધાથીઁઓ પો.સ્ટેશને પહોંચ્યા કોલેજના સંચાલકો-વિધાર્થીઓ આમને-સમાને By: પ્રજ્ઞેશ પાટણવાડીયા ભરૂચ નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનિયન અને વાણિજય કોલેજ, નેત્રંગ ખાતે ૧ ફ્રેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ નેશનલ લેવલના સેમીનારમાં એક પ્રોફેસરનું બેચ તુટી જવાથી ક્લાકૅ-કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતાં હતા. જે દરમ્યાન કોલેજમાં જ લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતા લાઈબ્રેરીયન ડૉ. અજીત પ્રજાપતિએ તેમનો ફોટો પાડતા હોવાની વાતને લઈ મામલો ગરમાયો હતો. ત્યારબાદ મહિલા કારકુને કોલેજના આચાર્ય જી.આર. પરમાર ને લેખિતમાં ફરીયાદ પણ કરી હતી. જોકે આચાર્યએ ફરિયાદ…
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ આગામી વિધાનસભા ચૂંટણી માટે વધુ 72 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના પણ સાત ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટને રીપીટ કરવામાં આવ્યા છે જ્યારે ભાવનગર થી ભારતીબેન શિયાળની ટિકિટ કપાય છે તેમના સ્થાને નિમુબેન બાંભણિયા ને ટિકિટ આપવામાં આવી છે તો અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખભાઈ પટેલને પણ રીપીટ કરવામાં આવ્યા છે જ્યારે સુરતથી દર્શનાબેન જરદોશનું પત્તું કપાયું છે તેમના સ્થાને મુકેશ દલાલ ને ટિકિટ આપવામાં આવી છે છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાના સ્થાને જશુભાઈ રાઠવા ને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે વલસાડથી કેસી પટેલની જગ્યાએ ધવલ પટેલની ટિકિટ આપવામાં આવી છે સાબરકાંઠા…
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી (BJP સેકન્ડ લિસ્ટ) જાહેર કરી છે. ભાજપની બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ છે. ભારતીય જનતા પાર્ટીની આ યાદીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નામ પણ છે. નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે. જ્યારે હરિયાણાના કરનાલથી મનોહર લાલ ખટ્ટરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. BJP releases its second list of candidates for the upcoming Lok Sabha elections pic.twitter.com/bpTvxfMkDr — ANI (@ANI) March 13, 2024 આ સિવાય કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના હમીરપુરથી, કર્ણાટકના પૂર્વ સીએમ બસવરાજ બોમાઈ હાવેરીથી, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા બેંગલુરુ દક્ષિણથી અને કેન્દ્રીય…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા (બબીતા જી)અને રાજ અનડકટ(ટપ્પૂ)ની સગાઈ થઈ ગઈ હોવાના સમાચાર વહેતા થયા છે. 36 વર્ષીય મુનમુન અને 27 વર્ષીય રાજે આ મહિનાની શરૂઆતમાં પોતપોતાના પરિવારજનોની હાજરીમાં એકબીજાને રિંગ પહેરાવી હોવાનું સૂત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે. તેમના ડેટિંગના સમાચાર ઘણા સમયથી મીડિયામાં આવી રહ્યા હતા. ઘણી વખત બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુનમુને પ્રખ્યાત ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાની ભૂમિકા ભજવી હતી, જ્યારે રાજે શોમાં દિલીપ જોશીના પુત્ર ટપ્પૂનો રોલ કર્યો હતો. રાજે ડિસેમ્બર 2022માં તારક મહેતા સિરિયલથી દૂર થવાની જાહેરાત કરી હતી. સૂત્રોની વાત…
સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને 20 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તેના વાયરલ થવા પાછળનું કારણ એ છે કે દુલ્હનએ વરરાજા પર સિંદૂર લગાવ્યું છે. ઘણીવાર એવું બને છે કે લગ્ન સમારોહ દરમિયાન વરરાજા કન્યાના કપાળ પર સિંદૂર લગાવે છે. અને મંગલસૂત્ર પહેરાવે છે, પરંતુ આ લગ્નમાં કંઈક અલગ જ જોવા મળ્યું. અહીં પહેલા વરરાજા દુલ્હનની માંગ પૂરી કરે છે અને તે પછી દુલ્હન પણ વરને સિંદૂર લગાવે છે. જો કે દુલ્હનના આ પગલાએ સોશિયલ મીડિયા યુઝર્સમાં ચર્ચા જગાવી છે. કેટલાક લોકો આને યોગ્ય માને છે, જ્યારે કેટલાક લોકો તેનો સખત વિરોધ કરી…