Author: 1nonlynews
લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા બાદ હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય લોકસભા ચૂંટણી પહેલા પંજાને રામરામ કહી કેસરિયો કરે તેવી શક્યતા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજુલાના પૂર્વ MLA અમરીશ ડેરની જેઓ ગમે ત્યારે કોંગ્રેસને રામરામ કહી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમરીશ ડેર બે દિવસમાં ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં જોડાવાની સાથે જ અમરીશ ડેરને બીજેપીમાં મહત્વની જવાબદારી પણ મળી શકે છે. નોંધનિય છે કે, ડેર 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ડેર 2017માં હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જો કે, 2022ની ચૂંટણીમાં અમરીશ…
બીજેપીની યાદીના બીજા જ દિવસે નમો એપથી શરૂ થયું પાર્ટીનું દાન અભિયાન, જાણો PM મોદીએ કેટલું દાન કર્યું
ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ દાન અભિયાન શરૂ કરી દીધું છે. આ સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા તેમની પાર્ટી (ભાજપ)ને 2000 રૂપિયાનું દાન આપ્યું છે. પીએમે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેણે X પર લખ્યું, હું પાર્ટીમાં યોગદાન આપીને ખુશ છું. વિકસિત ભારતના નિર્માણ માટેના અમારા પ્રયાસોને મજબૂત બનાવો. પીએમ મોદીએ સામાન્ય લોકોને પૈસા દાન કરવાની પણ વિનંતી કરી. તેમણે કહ્યું, “હું દરેકને નમો એપ દ્વારા દાન આપીને ભારતના નિર્માણનો ભાગ બનવા માટે પણ વિનંતી કરું છું.” I am happy to contribute to @BJP4India and strengthen our efforts…
મહેસાણા બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ શારદાબેન પટેલ છે. શારદાબેનની ઉંમર 75 વર્ષ છે, જેથી તેમને રિપીટ કરવાની સંભવના નથી. પણ આ બેઠક પર રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ ખુબ ચર્ચામાં હતું. તેમણે મહેસાણા લોકસભા બેઠક પર પોતાની દાવેદારી નોંધાવી હતી. જો કે હવે મળતા સમાચાર મુજબ નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પર પોતાની દાવેદારી પાછી ખેંચી છે. આ અંગેની જાહેરાત તેમણે પોતે કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે “મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોધાવી હતી. ગઇકાલે રાજયની 15 લોકાસભા સીટના ઉમેદવારો જાહેર કરવામા આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ…
રેસલર સંગીતા ફોગાટ અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સંગીતા ફોગાટે યુઝવેન્દ્ર ચહલને તેના બંને હાથ વડે ઉપર ઉઠાવ્યો અને તેને ગોળગોળ ફેરવ્યો હતો. જેના કારણે ચહલનો ચહેરો સંપૂર્ણપણે લાલ થઈ ગયો હતો. આ દરમિયાન અન્ય ઘણા લોકો પણ ત્યાં હાજર હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચહલનો ચહેરો થયો લાલ એક ડાન્સ શો દરમિયાન શુક્રવારે રાત્રે આ ઘટના જોવા મળી હતી. ડાન્સ શોની પાર્ટીમાં યુઝવેન્દ્ર ચહલ, તેની પત્ની ધનશ્રી વર્મા અને સંગીતા ફોગાટ સહિત ઘણા મોટા ચહેરાઓ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે ચહલની…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ્સ અત્યારે સમાચારોમાં છે. ગુજરાતના જામનગરમાં આ કપલની પ્રી-વેડિંગ સેરેમની ચાલી રહી છે. આ ત્રણ દિવસનો કાર્યક્રમ હતો, જેમાંથી આજે છેલ્લો દિવસ છે. 1 માર્ચથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં દિગ્ગજ લોકોએ ભાગ લીધો હતો. બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, રીહાન્નાથી માંડીને બોલીવુડના લગભગ તમામ સ્ટાર્સ જામનગર પહોંચી ગયા છે. પહેલા દિવસે રિહાનાના પર્ફોર્મન્સ બાદ બીજા દિવસે બોલિવૂડના સ્ટાર્સે આ પ્રસંગે હાજરી આપી હતી. આ દરમિયાન દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો, જે તેના ફેન્સને પસંદ નથી આવી રહ્યો. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla)…
ગાંધીનગરમાં નકલી માર્કશીટના આધારે યુવકના કેનેડાના વિઝા થયા અને ફોનની તપાસ કરતા ભાંડો ફૂટયો છે. જેમાં નકલી માર્કશીટના આધારે યુવકના કેનેડાના વિઝામાં બે એજન્ટ સામે CIDમાં ફરિયાદ થઇ છે. ત્યારે ગાંધીનગરના કુડાસણમાં પ્રોટોન કન્સલ્ટન્સીમાં થયેલી રેડમાં ઘટસ્ફોટ થયો છે 16 જેટલા વિઝા એજન્ટોની ઓફિસમાંથી શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લઈ તપાસ શરૂ કરી કેનેડા પહોંચતા તેનું એડમિશન લેટ પડવાના કારણે કેન્સલ થયાનું જાણવા મળ્યું હતુ. સીઆઈડી ક્રાઈમની ટીમોએ ડીસેમ્બર-2023માં ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં સાગમટે દરોડા પાડીને 16 જેટલા વિઝા એજન્ટોની ઓફિસમાંથી શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લઈ તપાસ શરૂ કરી હતી. આ દરોડા દરમિયાન સીઆઈડી ક્રાઈમે ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી પ્રોટોન કન્સલ્ટન્સીમાંથી બે વ્યક્તિઓના…
આજે વર્લ્ડ હિયરિંગ ડે છે. જેમાં મોબાઈલ- હેડફોનનો વધુ ઉપયોગ ટાળવા નિષ્ણાતોની સલાહ છે. તેમજ કોરોના બાદ હવે બહેરાશનું જોખમ વધ્યું છે. તેમાં 15% જેટલા લોકો પીડિત છે. યુવાનોમાં એક કાને બહેરાશના ઝડપથી વધી રહેલા કેસ ચિંતાજનક છે. જો કાનને અસર કરે તો શ્રવણ શક્તિ નબળી પડવાનું પણ સામે આવ્યું છે. વિશ્વ શ્રવણ દિવસની આજે ઉજવણી કરાઇ રહી છે વિશ્વ શ્રવણ દિવસની આજે ઉજવણી કરાઇ રહી છે. રાજ્યભરમાં વિવિધ જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં ઇએનટી વિભાગના તબીબોના કહેવા પ્રમાણે કુલ વસ્તીના 15% લોકો એક અથવા તો બીજા પ્રકારે બહેરાશની બીમારીથી પીડાઈ રહ્યા છે. કોરોના મહામારી પછી યુવાનોમાં ભાગ્યે…
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તેમાંથી માત્ર એક મુસ્લિમ ઉમેદવાર અબ્દુલ સલામને કેરળના મલપ્પુરમથી ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં કેરળમાંથી 12 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. કેરળની કઈ સીટ પરથી કોને ટિકિટ મળી ? બીજેપીની પ્રથમ યાદીમાં કાસરગોડથી એમએલ અશ્વિની, કન્નુરથી સી રઘુનાથ, વાડાકારાથી પ્રફુલ્લ કૃષ્ણ, કોઝીકોડથી એમટી રમેશ, મલપ્પુરમથી ડો.અબ્દુલ સલામ, પોન્નાનીથી નિવેદિતા સુબ્રમણ્યમ, પલક્કડથી સી કૃષ્ણકુમાર, થ્રિસુરથી સુરેશ ગોપી, શોભા સુરેન્દ્રનો સમાવેશ થાય છે. અલપ્પુઝાથી., પથનમથિહટ્ટાથી અનિલ કે. એન્ટની, અટ્ટિંગલથી વી. મુરલીધરન અને તિરુવનંતપુરમથી રાજીવ ચંદ્રશેખરને ટિકિટ આપવામાં આવી છે. અબ્દુલ સલામ નિવૃત વાઇસ ચાન્સેલર ડો.અબ્દુલ સલામ ભાજપના સભ્ય છે…
ભારતનો સૌથી મોટો ક્રિકેટ કાર્નિવલ – આઈપીએલ 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPLની આ 17મી આવૃત્તિ ટૂંકસમયમાં જ ચાહકોનું મનોરંજન કરશે. ચાહકો ફરી એકવાર તેમની મનપસંદ ફ્રેન્ચાઈઝી પ્રત્યેની તેમની નિષ્ઠાના આધારે પોતાને વિભાજિત કરશે અને એક કરશે. પોતાના મનગમતા સ્ટાર્સને બે મહિના સુધી આકર્ષક રમતનો ભાગ બનતા જોશે. IPL 2024 પહેલા, ટૂર્નામેન્ટના સત્તાવાર પ્રસારણ ભાગીદાર સ્ટાર સ્પોર્ટ્સે રિષભ પંત, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર તેમજ KL રાહુલને દર્શાવતો પ્રમોશનલ વીડિયો શેર કર્યો હતો. Jab saath mil kar Star Sports par dekhenge #TataIPL 2024, tab Gajab IPL ka #AjabRangDikhega! 🤩 IPL starts on MARCH 22 on Star Sports The real…
આફ્રિકન દેશ આઈવરી કોસ્ટમાં બે ભારતીય યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ: ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જાણકારી આપી આફ્રિકન દેશ આઈવરી કોસ્ટમાં બે ભારતીય યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અહેવાલ અનુસાર બંનેની ઓળખ સંજય ગોયલ અને સંતોષ ગોયલ તરીકે થઇ હતી. તેઓ ઈથિયોપિયાના માર્ગે ભારતથી આઈવરી કોસ્ટ જઈ રહ્યા રહ્યા. બંને આઈવરી કોસ્ટના આબિદજાન શહેરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. મૃતકોના પરિજનોએ શું કહ્યું? મૃતકોના પરિવારજનોનું કહેવું છે કે સંજય અને સંતોષને કોઈ કારણોસર ઈથિયોપિયામાં વિમાનમાંથી ઉતારી દેવાયા હતા. તેના બાદથી તેમનો સંપર્ક થઇ શકી રહ્યો નહોતો. આઈવરી કોસ્ટમાં આવેલા ભારતીય દૂતાવાસનું કહેવું છે કે અમે પીડિતોના પરિવારની…