@સોહીલ ઘડા, ઝાલોદ
છેલ્લા ઘણા સમયથી ઝાલોદ નગરમા રસ્તાઓ પર વરસાદની સિઝનમા રોડ પર પાણીનો નિકાલ ન હોવાના કારણે કલાકો સુધી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થતી હતી
ત્યારે આ સમસ્યાને દુર કરવા માટે ઝાલોદ ન.પાલિકાએ તાત્કાલિક પાણી નિકાલ માટે ભુગર્ભ નાળાઓ બનાવવાની કામગીરી હાથધરી હતી
મંથરગતિએ કામ થતુ હોવાથી નગરવાસીઓને અનેક પ્રકારની સમસ્યાઓ ભોગવવાનો વારો આવી શકે છે
ઘણી વાર ખુલ્લા નાળા હોવાથી તેમજ નાળાની આસપાસ કોઈ પણ પ્રકારનાં લખાણ તેમજ સેફટી ગેટ લગાવેલ ન હોવાના કારણે ખુલ્લા નાળામા ગાડીઓ ફસાઈ જવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે
- હાલ જો ચોમાસુ ચાલુ થવાની તૈયારીમા છે જો આ સ્થિતિમા પ્રશ્ન એ થાય છે કે ..?
- જો રહેણાંક વિસ્તારની આસપાસ ખુલ્લા નાળાના કારણે અનિચ્છનીય ઘટના બનશે તેનો જવાબદાર કોણ ગણાશે.?……
- શુ વરસાદ ની સ્થિતીમા આ ખુલ્લા નાળાઓ લોકોના જીવ બચાવી શકાશે …?
- એક તરફ ચોમાસુ શરુ થઈ ચુકયુ છે
તો બીજી તરફ નગરપાલિકાની કામગીરી પુર્ણ થતી જ નથી - ઝાલોદ ન,પાલિકા તંત્રપર પ્રિ મોન્સૂન કામગીરી પર સવાલ ઉભો થાય છે….
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લીક કરો : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
National Highway ટોલ બુથ પર મળેલી રસીદ ખૂબ જ ઉપયોગી છે, આ તમામ સુવિધાઓ મફતમાં મળશે
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે અંકિત દિવસ એટલે ‘ઇમરજન્સી’
નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા : અમેરિકાએ પણ સ્વીકાર્યું
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ
….આ કારણો છે જે આજે પણ લોકને ટાઇટેનિક તરફ આકર્ષિત કરે છે
સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિ કોણ હતા?
આકાશમાં વાદળો કેવી રીતે બનાવે છે વિચિત્ર આકાર, જાણો તેની પાછળનું વિજ્ઞાન